સેવાભાવીઓની સેવા અનેરી હોય છે અને આવી સેવા થકી રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગોને ફરી પાછું પોતાનું પરિવાર મળે છે ત્યારે પરિવારમાં ખુશી છવાઇ જાય છે. માધાપરનાં કિરણભાઇ મહેતા અમદાવાદથી ભુજ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં વીરમગામ પાસે બળબળતા તાપથી ગરમીનાં પરસેવાથી ભીંજાઇ ગયેલા અને તરસ્યો,ભૂખ્યો માનસિક દિવ્યાંગ યુવાન માર્ગ ઉપરથી […]

