Monthly Archives: June 2026

વીરમગામ પાસેથી રસ્તામાંથી મળી આવેલ માનસિક દિવ્યાંગને માનવજ્યોત ભુજ સુધી પહોંચજતો કરાયો

સેવાભાવીઓની સેવા અનેરી હોય છે અને આવી સેવા થકી રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગોને ફરી પાછું પોતાનું પરિવાર મળે છે ત્યારે પરિવારમાં ખુશી છવાઇ જાય છે. માધાપરનાં કિરણભાઇ મહેતા અમદાવાદથી ભુજ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં વીરમગામ પાસે બળબળતા તાપથી ગરમીનાં પરસેવાથી ભીંજાઇ ગયેલા અને તરસ્યો,ભૂખ્યો માનસિક દિવ્યાંગ યુવાન માર્ગ ઉપરથી […]