શ્રીમતિ ચંદ્રીકાબેન કાન્તીલાલ ગોરજીની પુણ્યતિથિ નિમિત્તે કાન્તીલાલભાઇ ટી. ગોરજી પરિવાર દ્વારા પ્રદિપભાઇ ગોરજી તથા નરેન્દ્રભાઇ ગોરજી દ્વારા ભુજની માનવજ્યોત સંસ્થાને રૂા. ૨૧ હજારનું અનુદાન અપાયું હતું. સંસ્થાનાં પ્રબોધ મુનવર તથા સુરેશભાઇ માહેશ્વરીએ દાતા પરિવારનો આભાર માન્યો હતો.