માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા માનવસેવા – જીવદયા – વ્યસનમુક્તિ અને પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ‘‘ભૂખ્યાને ભોજન’’ કરાવવાની પ્રવૃત્તિનો લાભ વિવિધ દાતાશ્રીઓ લઇ રહ્યા છે.
ઝેડ. એમ. મુનશી પરિવાર ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થાને ચા, મસાલા, સાબુ, કઠોળ, પૌવા જેવી અગિયાર વસ્તુઓ અર્પણ કરાઇ હતી. સંસ્થા વતી પ્રબોધ મુનવર તથા રફીક બાવાએ આભાર માન્યો હતો.