ભુજ રેલ્વે સ્ટેશને વૃદ્ધ વડીલો અને દિવ્યાંગો માટે દાતા શ્રી વિશ્રામ વેલજી હાલાઇ માધાપર હાલે લંડન તથા ક્સ્તુર ભરત વરસાણી માધાપરનાં સહયોગથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા બે નવી વ્હીલચેરો મુકવામાં આવી છે. તેવું શ્રી પ્રબોધ મુનવરે જણાવ્યું હતું. સ્ટેશન મેનેજર કે.કે. શર્માએ સંસ્થા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.