Monthly Archives: September 2021

માધાપર ઉપસરપંચશ્રીએ જન્મદિનની કરી અનોખી ઉજવણી

માધાપર ઉપસરપંચ શ્રી અરજણભાઇ ભુડિયાએ પોતાનાં જન્મદિને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને સ્વ હસ્તે મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન પીરસી જન્મદિનની અનોખી ઉજવણી કરી સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.તેઓશ્રીનાં વરદ્ હસ્તે આશ્રમસ્થળે વૃક્ષારોપણ કરવામાં આવેલ. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા માનસિક દિવ્યાંગોની થઇ રહેલી સેવાઓને બિરદાવી હતી. સંસ્થાને ૧૧ હજારનું અનુદાન આપ્યું હતું. […]

શ્રી રામદેવ સેવાશ્રમે નવમનો શ્રાદ્ધ ઉજવાયો

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે નવમનો શ્રાદ્ધ માનસિક દિવ્યાંગોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્તવિધિવિધાન સાથે ઉજવાયો હતો. સ્વ. પૂજાબેન ધનજી ભુડીયા-માધાપર, સ્વ. ડો. જેન્તીલાલ રામજી માણેક-નારાણપર, સ્વ. નારાણદાસ નંદજી સુંદાણી-મુંબઇ, સ્વ. મુક્તાબેન બિહારીલાલ ધારાણી-ભુજ, સ્વ. સંજયભાઇ ખીમજી શાહ, સ્વ. કરશનભાઇ પીંડોરિયા દહીંસરા, સ્વ. ધનુબેન જખુભાઇ ચાવડા-લાખોંદનાં આત્મશ્રેયાર્થે માનસિક દિવ્યાંગોને ભોજન કરાવવામાં આવેલ. સામબાઇ કુંવરજી હાલાઇ-માધાપર, […]

સર્વજીવહિતાવહ મહોત્સવે સંસ્થાને અન્નદાન અપાયું

શ્રી સ્વામિનારાયણ પ્રસાદી મંદિર ભુજ મધ્યે સર્વજીવહિતાવહ મહોત્સવે શ્રીમદ્ સત્સંગીજીવન સપ્તાહ પરાયણ પ્રસંગે ભુજની માનવજ્યોત સંસ્થાને માનસિક દિવ્યાંગો માટે ૧ મહિનાનું રાશન પરમવંદનીય સ્વામિશ્રીઓએ તથા પરમભક્તોની ઉપસ્થિતિમાં આપવામાં આવેલ. ૪ માનસિક દિવ્યાંગોએ ઉપસ્થિત રહી અન્નદાન સ્વીકાર્યું હતું. પરાયણ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ માનવજ્યોત સંસ્થા ભુજની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. સંસ્થા દ્વારા પ્રબોધ મુનવર તથા આનંદ રાયસોનીએ આભાર […]

૧ મહિનાનાં બાળક સાથે મહિલા મળી આવતાં ૧૮૧ ને સોંપાઇ

ભુજનાં ભીડબજાર વિસ્તારમાંથી એક સ્માર્ટ મહિલા તેનાં ૧ મહિનાનાં બાળક સાથે મળી આવી હતી. રડી રહેલી મહિલાને જોઇ જૂની ભીડ બજારનાં બીડીનાં વેપારી સંદિપભાઇ ઠક્કરે માનવજ્યોતને જાણ કરતાં સંસ્થાનાં પ્રબોધ મુનવર, રફીક બાવાએ માનવજ્યોત કાર્યાલયે તેને લઇ આવી ભોજન કરાવી ૧૮૧ મહિલા હેલ્પલાઇનને જાણ કરતાં તેઓએ કાઉન્સીલીંગ કર્યું હતું. માનવજ્યોત તથા ૧૮૧ હેલ્પલાઇન મહિલાને મદદરૂપ […]

સંગીત અને ક્રિકેટનો શોખીન બિહારનો ગુમયુવાન બે વર્ષે ઘરે પહોચ્યો પરિવારજનો તેને તેડવા ભુજ આવી પહોંચ્યા

બિહારનો ૨૪ વર્ષિય યુવાન છોટેલાલ રખડતો-ભટકતો કચ્છનાં રાપર શહેર સુધી પહોંચ્યો હતો. ત્યાંની સેવાભાવી સંસ્થા ગ્રામસેવા સંગઠન-રાપરમાં તે થોડા સમય રહ્યો. સંસ્થાએ તેને ઘર સુધી પહોંચાડવા માનવજ્યોત સંસ્થા ભુજને સોંપ્યો હતો. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર શ્રી પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે તેને આશ્રય […]

શ્રાદ્ધ નિમિત્તે માનસિક દિવ્યાંગોને ભોજન કરાવવા શ્રદ્ધાળુઓ શ્રી રામદેવ સેવાશ્રમે પહોંચ્યા

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે શ્રાદ્ધ નિમિત્તે પુણ્યાત્માઓનાં આત્મશ્રેયાર્થ માનસિક દિવ્યાંગોને વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી ભોજન કરાવવામાં આવી રહ્યું છે. માનસિક દિવ્યાંગોને ભોજન કરાવવા શ્રદ્ધાળુઓ શ્રી રામદેવ સેવાશ્રમપાલારા મધ્યે પહોંચી રહ્યા છે. સોળ શ્રાદ્ધના સોળે દિવસ માનવજ્યોત સંસ્થા દ્વારા માનસિક દિવ્યાંગોને ભોજન, એકલા-અટુલા-નિરાધાર વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા ભોજન, રંક બાળકોને ભોજન, ભૂખ્યાને […]

શ્રાદ્ધ તિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાશે

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રાદ્ધ નિમિત્તે વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છના માનસિક દિવ્યાંગોને, મસ્તરામોને તેમનાં આશ્રય સ્થાને જઇ ભાવતા ભોજન પીરસવામાં આવશે. આવા કર્માધીન મસ્તરામોને જમાડવાથી પુન્યનું ભાથું બંધાતું હોઇ લોકો શ્રાદ્ધ નિમિત્તે આવા લોકોને જમાડવાનાં કાર્યને શ્રેષ્ઠ ગણે છે. દરરોજ એકલા-અટુલા-નિરાધાર ૧૦૦વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા નિઃશુલ્ક ભોજન પહોંચાડવામાં આવે છે. રંક બાળકો […]

સ્વ. વાસુદેવભાઇ ઠક્કરની ૧૨મી પુણ્યતિથિ ઉજવાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં ભૂમિદાતા સ્વ. વાસુદેવભાઇ રામદાસ ઠક્કરની ૧૨મી પુણ્યતિથિએ આશ્રમનાં માનસિક દિવ્યાંગોને ભોજન કરાવાયું હતું. સ્વ. વાસુદેવભાઇની માનવસેવા જીવદયાની પ્રવૃત્તિઓને બિરદાવી પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્વરી, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, મુળજીભાઇ ઠક્કર, રફીક બાવાએ ભાવાંજલિ આપી હતી.

મહારાષ્ટ્રનો ગુમયુવાન અઢી વર્ષે ઘરે પહોંચ્યો પિતા આર્મીમાં હતા

મહારાષ્ટ્રનાં પૂના શહેર નજીકનાં ગોરેભંડુ ગામનો રાજુ સુભાષ રાઠોડ ઉ.વ. ૪૮ અઢી વર્ષ પહેલા અચાનક ગુમથતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પણ એના કોઇ સમાચાર ન મળતાં પરિવારજનો ખૂબજ નિરાશ થયા હતા. ભુજનાં જુના બસ સ્ટેશન વિસ્તારમાંથી તેને રામદેવ સેવાશ્રમપાલારા મધ્યે લઇ આવી ડો. જે.વી. પાટનકર પાસેથી સારવાર કરાવતાં તે સ્વસ્થ બન્યો હતો. માનવજ્યોતનાં […]

શ્રાવણી અમાસની અનોખી ઉજવણી કરાઇ

પવિત્ર શ્રાવણ માસનો છેલ્લા દિવસ અમાસ નિમિત્તે શ્રદ્ધાળુઓ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને ભોજન કરાવવા પહોંચ્યા હતા. અને માનસિક દિવ્યાંગોને ભોજન કરાવી શ્રાવણી અમાસ ઉજવી હતી. પ્રવિણભાઇ રામજી હીરાણી, અમીષાબેન વિનોદ આઇયા, ગુલાબચંદ હિરરામશર્મા, સ્વ. વિક્રમસિંહ એન. ઝાલા પરિવાર, દિનેશભાઇ માવજી વેકરીયા, અમૃતબેન ગોરસીયા, ઉષાબેન ગોર-સુખપર, રામદેવસિંહ મહિપતસિંહ જાડેજા, નરપતદાન પ્રભુદાન […]