ઇન્નરવ્હીલ કલબ ને ૧૦૦ વર્ષ પુરા થતાં ઈન્નરવ્હીલ કલબ ઓફ ભુજ વોલસીટી દ્વારા “ઈન્નરવ્હીલ ડે,, ની વિરામ હોટેલ ભુજ મધ્યે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાનાં પ્રમુખ નીતાબેન હાલાણી, યામિનીબેન ઠક્કર, બીનાબેન જોષી, ડીસ્ટ્રીકટ આઈએસઓ રચનાબેન શાહ સહિતનાં સર્વે સભ્યો વિશાળ સંખ્યામાં ઉજવણી કાર્યક્રમમાં જોડાયા હતા. ઇન્નર વ્હીલ કલબ ઓફ ભુજ વોલસીટી દ્વારા […]
Author Archives: Admin Manavjyot
જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ-બાયડનાં ૧૬ મંદબુદ્ધિ ભાઈ-બહેનોને માનવજયોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઈ આવવામાં આવેલ છે. બાયડ આશ્રમનાં સંચાલકો અશોક જૈન, વિશાલ પટેલ, વિજય પટેલ તથા કાર્યકરોએ તેમની ખૂબ જેસવા કરી. તેમને ઘર શોધી આપી ઘર સુધી પહોંચાડવા આ ૧૬ માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને આશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા […]
નાના નખત્રાણા ગામે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા પર્યાવરણની જાગૃતિરૂપે પર્યાવરણ બચાવો… પક્ષીઓ બચાવો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિશાળ સંખ્યામાં મહિલાઓ જોડાયા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે કુંડા-ચકલીઘરનું મહત્વ સમજાવતાં જીવદયાનાં આ કાર્યમાં સૌને જોડાવવા અપીલ કરી હતી. આ અવસરે કુંડા-ચકલીઘર-કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. પ્લાસ્ટીકનાં બદલે કાપડની થેલીઓનો ઉપયોગ કરવા સમજ પૂરી પાડવામાં આવેલ. વ્યવસ્થા […]
મધ્યપ્રદેશનાં ખરગોન જીલ્લાની મહિલા રાનીયા ઉ.વ. ૩૨ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત ચિંતા સેવી, શોધખોળ ચાલુ રાખી હતી. તે નમળતાં પરિવાર દુઃખી અને નિરાશ થયો હતો. આખરે તે રખડતી-ભટકતી હાલતમાં બાયડનાં જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજસેવા ટ્રસ્ટને મળી આવી હતી. સંસ્થાનાં સંચાલકોએ તેની ખૂબ જ સારી સારવાર કરાવી. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા તેને પાલારા કચ્છનાં […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા મકરસક્રાંતિ દિવસે માનવસેવા અને જીવદયાનાં વિવિધ કાર્યો કરાશે. દર વર્ષે સંસ્થા દ્વારા મકરસક્રાંતિ દિને સેવા કાર્યો કરાય છે. માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથે ભોજન, એકલા-અટુલા-નિરાધાર વૃદ્ધ વડીલોને ટીફીન દ્વારા ભોજન, બાળશ્રમયોગીઓ અને રંક બાળકોને ભોજન, પક્ષીઓને ચણ, ગાય માતાઓને ઘાસચારો, શ્વાનોને રોટલા, હમીરસર તળાવમાં માછલીઓને લોટની ગોળીઓ, […]
માનવજયોત સંસ્થા ભુજ દ્વારા ગુમ થઈ ગયેલા લોકોને શોધી આપી ઘર સુધી પહોંચતા કરી પરિવાર સાથે મિલન કરાવાય છે. વર્ષોથી ચાલતી આ પ્રવૃત્તિથી અત્યાર સુધી ૨૫૫૧ લોકોને ઘર શોપી અપાયું છે. પરિવારજનો જે ગુમ થયેલી વ્યક્તિઓની ચિંતા સેવી રહ્યા હતા તે મળી આવતાં પરિવારજનોની ખુશી બેવડાઈ હતી. અને પરિવારમાં આનંદ-ખુશી છવાઈ હતી. પ્રબોધ મુનવર, સુરેશભાઈ […]
ઉત્તરપ્રદેશનાં લલીતપુર વિસ્તારનાં મામોરી ગામનો ૩0 વર્ષિય યુવાન રાજારામ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત ચિંતા સેવી હતી. ખૂબ જ શોધખોળ પછી પણ તેનો અતો-પતો નમળતાં પરિવારજનો નિરાશ થયા હતા. અનેક રાજ્યોનાં શહેરો-ગામડાઓમાંથી થઈ તે અચાનક સોમનાથનાં “નિરાધારનો આધાર,, સંસ્થામાં પહોંચ્યો હતો. ત્યાંના સંચાલકોએ તેની-સારી સારવાર કરી. માનવજ્યોત સંસ્થાનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સોમનાથ આશ્રમની મુલાકાતે […]
નાના નખત્રાણા ગામે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા પર્યાવરણની જાગૃતિરૂપે પર્યાવરણ બચાવો… પક્ષીઓ બચાવો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિશાળ સંખ્યામાં મહિલાઓ જોડાયા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે કુંડા-ચકલીઘરનું મહત્વ સમજાવતાં જીવદયાનાં આ કાર્યમાં સૌને જોડાવવા અપીલ કરી હતી. આ અવસરે કુંડા-ચકલીઘર-કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. પ્લાસ્ટીકનાં બદલે કાપડની થેલીઓનો ઉપયોગ કરવા સમજ પૂરી પાડવામાં આવેલ. વ્યવસ્થા […]
મહારાવશ્રી પ્રાગમલજી અને પ્રિતિદેવી ફાઉન્ડેશન મુંબઇ હસ્તે મહારાણી પ્રિતિદેવીજી સાહેબા દ્વારા ભુજની માનવજ્યોત સંસ્થાને માનવસેવા અને જીવદયા કાર્યો માટે રૂા. ૪ લાખનું અનુદાન અપાયું છે. મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજા સાહેબ પણ માનવજ્યોતની પ્રવૃત્તિઓથી ખુશ હતા. અને પોતાનાં જન્મદિને સંસ્થાને અનુદાન આપતા રહ્યા હતા. અને સંસ્થાની પ્રવૃત્તિઓની પ્રશંસા કરતા રહ્યા હતા. સંસ્થા દ્વારા પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજસિંહ […]
રાજસ્થાનનાં અજમેર જીલ્લાનો યુવાન બલવીર પુંજ ભમરૂ ઉ.વ. ૨૧ ગુમ થતાં પરિવારજનો રડી-રડી દિવસો પસાર કરી રહ્યા હતા. તેને શોધવા પરિવારનાં દરેક સભ્યો જ્યાં સમાચાર પ્રાપ્ત થાય ત્યાં પહોંચી જઈ તેની શોધ ચલાવતા. બે વર્ષ આમજ વિત્યા. પરિવાર વેર-વિખેર થઈ ગયો. બે વર્ષ પછી તે રખડતો-ભટકતો સોમનાથનાં “નિરાધારનો આધાર” આશ્રમે પહોંચ્યો હતો. ત્યાંનાં સંચાલકોએ તેની […]









