Monthly Archives: December 2022

પરિવારને એક જ દિવસમાં ખુશીના બે સમાચાર મળ્યા યુ.પી.નો યુવાન ૧૨ વર્ષે ઘરે પહોંચ્યો

ઉત્તરપ્રદેશનાં મેનપુરી જીલ્લાનાં ચોરાશી ગામનો પરમાનંદ ઉર્ફે પ્રભુદયાલ ઉ.વ. ૩૮ છેલ્લા ૧૨ વર્ષથી ગુમ હતો. પરિવારમાં તેની પત્ની અને એક માત્ર પુત્ર તેને સતત શોધતા રહ્યા હતા. તેની ગેરહાજરીમાં તેનાં વિયોગમાં તેની પત્ની આખરે મૃત્યુ પામી હતી. અને પુત્રનાં લગ્ન પણ પિતાની ગેરહાજરીમાં થયા. તા. ૨૬-૧૧ નાં માતાનામઢ ગામથી માનવજ્યોતનાં પ્રબોધ મુનવરને મળી આવતાં તેને […]

૮ દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરી માર્ગો ઉપર ફરતા કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ૮ દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરી માર્ગો ઉપર ફરતા કરાતાં દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરી હતી. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં ૪૪૮ દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરાઇ છે. સ્વ. ગૌરીબેન મોહનલાલ મહેતા પરિવાર હસ્તે રમાબેન શીરીષ મહેતા વર્ધમાનનગર દ્વારા-૩, સ્વ. ભાવેશ અનીલ એમ. મહેતા વર્ધમાનનગર દ્વારા-૧ તેમજ એક હરિભક્તે જય […]

ભુજનાં ૩ જજશ્રીઓએ શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની મુલાકાત લીધી

દિવ્યાંગ વ્યક્તિઓને સમાન તક આપવા તેમના અધિકારોની અનુભૂતિ કરાવવા માટે દર વર્ષે ૩ ડિસેમ્બરે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતનાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ વિકલાંગો માટે દિવ્યાંગ શબ્દથી સંબોધી તેમને ખૂબ માન- સન્માન આપ્યું છે. કેન્દ્ર-રાજ્ય સરકારે દિવ્યાંગો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. માનસિક દિવ્યાંગો પણ કર્માધીન છે. માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની […]