માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને સ્વ. સતુભા વેશલજી રાઠોડપરિવાર દ્વારા દરેકને માસ્કપહેરાવવામાં આવેલ. તેમજ દરેકને ભોજન જમાડવામાં આવેલ.
આ પ્રસંગે નટુભા સતુભા રાઠોડ, નયનભાઈ શુકલ તથા મિત્ર વર્તુળ સાથે રહ્યા હતા. સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવર, આનંદ રાયસોનીએ દાતા પરિવારનો આભાર માન્યો હતો.