માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રેરાઇ વિવિધ દાતાશ્રીઓએ સેવાયજ્ઞ કાર્યમાં પોતાનો સહયોગ આપ્યો હતો.
સ્નેહ અર્થ યોગ ટ્રસ્ટ મેધપર દ્વારા રૂ।. ૨૫ હજાર, ઇકોનોમિક ટ્રાન્સપોર્ટ સર્વિસ-માધાપર હાઇવે ભુજ દ્વારા રૂા.
૧૫ હજાર, બારોટ ગોવિંદભાઇ અમદાવાદ દ્વારા ૩૯ હજાર, દિવ્યાબેન શીવજીભાઈ વાઘજીયાણી દ્વારા રૂા. ૨૦ હજારનું અનુદાન અપાયું છે.
સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજાએ દાતાશ્રી પરિવારોનો આભાર માન્યો હતો.