ભુજનાં ધીરેનભાઇ લક્ષ્મીકાંત શાહે (શાહ ટાયર્સ) પોતાનાં જન્મદિવસની અનોખી ઉજવણી કરી સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું. જન્મદિન દિવસે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા કચ્છનાં માનસિક દિવ્યાંગોને તથા ભુજ શહેરનાં ૧૦૦ વૃદ્ધ વડીલોને ઘેર બેઠાં ટીફીન દ્વારા મિષ્ટાન સાથેનું ભોજન જમાડી જન્મદિવસ ઉજવ્યો હતો. વર્તમાનકાળમાં ચાલી રહેલા કોરોના વાયરસમાં ખોટા ખર્ચાથી બચી જરૂરતમંદ […]
Author Archives: Admin Manavjyot
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા ઝુંપડા અને ભુંગાઓમાં રહેતા ૩૦૦ જરૂરતમંદ લોકોને વરસાદી માહોલ વચ્ચે કપીરાજ હનુમાન મંદિર- મીરજાપર તથા લેવા પટેલ સમાજવાડી સુખપર નવાવાસ, વિશ્રામભાઈ સામજી રાબડીયાનાં સહયોગથી શીરો,શાક,ભાત,દાર,પૂરી સાથેનું ભોજન જમાડવામાં આવતાં શ્રમજીવીક પરિવારોએ ખુશી વ્યક્ત કરી હતી. ભૂખ્યા બાળકોએ પણ ભરપેટ ભોજન કર્યું હતું. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, રસીક […]
હાલે કોરોના વાયરસનો સંકટ ચાલી રહ્યો છે. લોકો પોતાનાં પરિવારજનો સાથે ઘરમાં રહીને પણ સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડતાં રહે છે. ખોટા ખર્ચથી બચી લોકો પોતાની લક્ષ્મીનો સદવ્યય કરતા હોય છે. જન્મદિવસ હોય, મૃત્યુ તિથિ હોય, પુણ્યતિથિ હોય કે બારસ, સ્વર્ગસ્થનાં આત્મશ્રેયાર્થે પુણ્યનું કાર્ય કરવું. જરૂરતમંદ લોકોને મદદરૂપ બનવું, તેને ભોજન કરાવવાનું કે, સાધર્મિક બંધુને […]
કોરોના વાયરસ સંકટમાં લોકોની વચ્ચે રહી જરૂરતમંદ લોકોને મદદરૂપ બનવા, તેમજ ભૂખ્યા સુધી ભોજન પહોંચાડનાર, માનવજ્યોત ભુજનાં પ્રબોધ મુનવરની ઇન્ઞરવ્હીલ કલબ ભુજ દ્વારા કોરોના વોરિયર્સ તરીકેની સેવાઓને બિરદાવી પ્રમુખ શ્રીમતિ હર્ષાબેન કોટક, પ્રોજેકટ ચેરમેન ઉષાબેન ઠક્કર, સેક્રેટરી શ્રીમતિ સ્મીતાબેન નાગડા, કમળાબેન વ્યાસ તથા બિંદુબેન જોષીએ સન્માનપત્ર અર્પણ કર્યું હતું.
જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા અત્યાર સુધીમાં ૨૫ હજાર થી વધુ માસ્ક વિતરણ કરવામાં આવ્યા છે. સુખપરનાં દરજી નરેન્દ્રભાઈ મુરજી મોઢ છેલ્લા ૪ મહિનાથી માનવજ્યોત સંસ્થાનાં માસ્ક બનાવી રહ્યા છે. આ તૈયાર માસ્ક જુદા-જુદા વિસ્તારોમાં વિતરણ કરવામાં આવી રહ્યા છે. શહેરનાં વિવિધ વિસ્તારોમાં જઈ […]
ભુજ અને ભુજ વિસ્તારમાં કોરોના વાયરસ વચ્ચે લોકોની વચ્ચે રહી જરૂરતમંદ લોકો સુધી ભોજન પહોંચાડનાર માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છને વોરિયર્સ તરીકે શ્રી સમસ્ત ભાટિયા યુવા સંગઠન ગ્રુપ દ્વારા નિખિલભાઈ સી. આશરે સંસ્થાની ભૂખ્યાને ભોજન તથા કોરોના વાયરસ વચ્ચે લોક ઉપયોગી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી સન્માનપત્ર અર્પણ કર્યું હતું. પ્રબોધ મુનવરે આભારની લાગણી […]
રોટરી કલબ ઓફ ભુજ કેપીટલ દ્વારા ભુજ શહેરમાં ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા ગરીબ પરિવારોનાં ૮૦ બાળકોને રોગ પ્રતિકાર શક્તિમાં વધારો કરવા માટે હલદી (હળદર) વાળું ગરમ દૂધ પીવડાવવામાં આવી રહેલ છે. રોટરી કેપીટલ પ્રમુખ મનીષકે. સાંયા,દિલીપસિંહ સોઢા, પુલીન પવાણી, નીતીનકુબડીયા,ડીસ્ટ્રીકટ મંત્રી મંજલના શ્રી રામદેવસિંહ જાડેજા તથા સર્વે સભ્યશ્રીઓનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ વિતરણ વ્યવસ્થા સંભાળી રહેલ […]
ભુજનાં પ્રવિણચંદ્રલાલજી પરમાર એકખૂબ જ નાના પરિવારમાંથી છે. જેમનાં દિલમાંમિત્ર પ્રત્યે અનેરી લાગણીઓ વહેતી રહી છે. મિત્ર પ્રત્યેનો ભાવ કયારે પણ ભૂલી શકતા નથી. અને મિત્રની યાદમાં એની પુણ્યસ્મૃતિમાં એનાં આત્મશ્રેયાર્થે કાંઇક નાનું પણ સેવા કાર્ય કરતા રહે છે. મિત્રની યાદમાં સેવાકાર્ય કરી તેની યાદ સદાય દિલમાં તાજી રાખતા રહે છે. તેમનાં મિત્ર સ્વ. રમેશચંદ્ર […]
વર્ષોથી ભુજને પોતાની કર્મભૂમિબનાવનાર શાંતાબેન સંજય કામ્બલે ગંભીર બીમારીથી પીડાઈ આખરે મૃત્યુ પામી છે. એક સમય હતો જયારે શાંતા ટીવી આર્ટિસ્ટ અને ફિલ્મઆર્ટિસ્ટ હતી. પણ કોઇક ગંભીર બિમારીનો ભોગ બની હતી. ભુજ આવ્યા પછી વર્ષો સુધી મજુરી કામકરતી રહી. મકાન સફાઈ, વાસણ સફાઈ, જાડુ-ફટાનું કામકરી પોતાનું ગુજરાન ચલાવતી. જુદા-જુદા વિસ્તારોમાં ભાડે મકાનમાં રહેતી. મકાન માલિક […]
ઈન્નરવ્હીલ કલબ ઓફ ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત ૪ માનસિક દિવ્યાંગોનાં કાંડે રક્ષાબાંધી તેઓ જલ્દી સ્વસ્થ બને અને પરિવારજનો સાથે ફેર મિલન થાય તેવી શુભેચ્છાઓ પાઠવાઈ હતી. ઇન્નરવ્હીલ કલબ ઓફ ભુજનાં પ્રમુખહર્ષાબેન કોટક, ઉષાબેન ઠક્કર, બિંદુબેન જોષી, કમળાબેન વ્યાસ તથા સ્મીતાબેન નાગડાએ ઉપસ્થિત રહ્યા હતા. માનસિક દિવ્યાંગોને અલ્પહાર અપાયો હતો. સંસ્થાનાં શ્રીપ્રબોધ મુનવર તથા […]