કર્ણાટકનાં બેંગ્લોર જીલ્લાનાં કુન્ટાનહલી ગામનો ૩૦ વર્ષિય યુવાન હરીશ છેલ્લા ૯ વર્ષથી ગુમ થયો હતો. ત્યાર બાદ તે ભારતના જુદા-જુદા રાજ્યોનાં શહેરો-ગામડાઓમાં સતત રખડતો-ભટકતો રહ્યો હતો. પરિવારજનો તેની સતત શોધ ચલાવી રહ્યા હતા. પરિવાર પારાવાર મુશ્કેલી વેઠી રહ્યો હતો. માતા-પિતા ખુબ જ ચિંતીત હતા. નવ વર્ષ બાદ ૪-૮-૨૦૨૨ નાં તે ભુજનાં જુનાં એસ.ટી. બસ સ્ટેશન […]
Author Archives: Admin Manavjyot
નખત્રાણા તાલુકાના રવાપર ગામમાંથી મળેલો ૪૨ વર્ષિય ચેતન ૨૦ વર્ષ પછી પોતાનાં ઘર સુધી પહોંચશે. માતાનામઢ, નારાયણસરોવર, કોટેશ્વરચી ભુજ આવી રહેલા માનવજ્યોત સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવરને રવાપર ગામનાં બસ સ્ટેશને ગામનાં કેટલાક જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં લાંબા સમયથી એક માનસિક દિવ્યાંગ છે તેની ભાષા સમજાતી નથી. ગામનાં તળાવ કાંઠે ઝાડીયો નંદર છૂપાઇને […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દિપાલી પર્વનિમિત્તે ગરીબોનાં ઝુંપડે સાડી તથા મીઠાઇનું વિતરણ કરવામાં આવશે. માનવજ્યોત તથા શ્રી રામદેવ સેવાશ્રમનાં શ્રી પ્રબોધ મુનવર તથા સુરેશભાઇ માહેશ્વરીનાં જણાવ્યા મુજબ દિવાળી નિમિત્તે ૫૦૦ શ્રમજીવી મહિલાઓને સાડીઓનું વિતરણ કરવામાં આવશે. શ્રમજીવીકોનાં ૩૦૦બાળકોને નવા વસ્ત્રો અર્પણ કરાશે. તેમજ ગરીબોનાં ઝુંપડે ૫૦૦ બોક્ષ મીઠાઇનાં વિતરણ કરવામાં આવશે. ભુજવાસીઓ દ્વારા માનવજ્યોત સંસ્થાને […]
બિહાર નાં સેખપુરા જીલ્લાના અફરડી ગામનો યુવાન સોહન કારૂ ચોધરી ૨૨ વર્ષ પહેલા ગુમ થયો હતો, તેને એક મોટી દીકરી છે. જયારે પુત્ર માતાનાં પેટમાં હતો ત્યારે પિતા ગુમ થયેલા. પિતાનાં ઘર છોડ્યા પછી માતાનાં કુખે પુત્રનો જન્મ થયો. પતિનાં ગુમ થવાથી પત્ની ખૂબ જ દુઃખી હતી. ટેન્શનમાં જીંદગી જીવતી પત્ની પતિનાં વિયોગમાં પુત્ર ૮ […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છના માનસિક દિવ્યાંગોનું આરોગ્ય ચેકીંગ કરાવવામાં આવ્યું હતું, જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા માનસિક દિવ્યાંગોને મિષ્ટાન ફરસાણ સાથેનું ભોજન જમાડાયું હતું. પેરાલીગલ વોલીન્ટરો પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, રફીક બાવા તથા આનંદ રાયસોનીએ વ્યવસ્થા સંભાળી હતી. મનોચિકિત્સક ડો. મહેશભાઇ ટીલવાણી, ડો. રોબિનસિંગ, […]
એકલા અટુલા નિરાધાર કચ્છમાં રખડતા ભટકતા માનસિક દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થા દ્વારા થી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મ દરરોજ ત્રણ ટાઇમ ભોજન જમાડવામાં આવે છે. જેમનું ઘર નથી. અહીં સગા સંબંધી નથી. બિલકુલ નિરાધાર છે. કર્માધીન છે. પરાધીન છે. આવા રખડતા-ભટકતા અનેક માનસિક દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થાએ સારવાર આપી તેમના રાજ્ય અને ઘર સુધી પહોંચતા કર્યા છે. કચ્છનાં […]
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે ચાલી રહેલ માનસિક દિવ્યાંગો સાથેની નવરાત્રી મહોત્સવમાં ભુજનાં વિવિધ મહિલા મંડળો સહકાર આપી રહ્યા છે. ડાયમંડ મહિલા મંડળ-ભુજ, પરજીયા બ્રહ્મ સમાજ મહિલા મંડળ-ભુજ, મિલે સૂર હમારા કરાઓકે સિંગિગ સ્ટાર ગ્રુપ- ભુજ, શ્રી શક્તિ નિશાન મંગલમ મંડળ-કુકમા, આશાપુરા મહિલા મંડળ હંગામી આવાસ, છઠ્ઠીબારી મહિલા મંડળ ભુજ, રઘુવંશી […]
નવરાત્રી પર્વનાં આઠમનાં દિવસે વિવિધ મંદિરો-સમાજવાડીઓ મધ્યે મહાપ્રસાદનાં કાર્યક્રમો યોજાયા હતા. માધાપર, કાળીતલાવડી, લાખોદ, કુનરિયા, મોખાણા, સાપેડા, વરલી, નાગોર, માનકુવા તથા ભુજનાં વિવિધ ધાર્મિક સ્થળોએથી વધી પડેલો મહાપ્રસાદ માનવજ્યોત સંસ્થાએ એકઠો કરી ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે વિતરણ કરતાં ૭ હજાર ગરીબો ભરપેટ જમ્યા હતા. મોડે સુધી પ્રસાદ વિતરણ કાર્ય ચાલુ રહ્યું હતું. માનવજ્યોત સંસ્થાને મહાપ્રસાદ વધી પડ્યાનાં […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દાતા શ્રી મયુરભાઇનાં જન્મદિન નિમિત્તે દાતા શ્રી હરસુખભાઇ ગોવિંદજી ઠક્કર તરફથી ૮ દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરાઇ હતી. જેથી તેઓ માર્ગ ઉપર હરતા ફરતા થયા હતા. આ પ્રસંગે માનવજ્યોત કાર્યાલયે દાતાશ્રી પરિવારનાં મયુરભાઇ ઠક્કર, નીતાબેન ઠક્કર, ગીતાબેન ઠક્કર, લતાબેન ઠક્કરે ઉપસ્થિત રહી સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. માનવજ્યોતનાં સુરેશભાઇ માહેશ્વરી, કનૈયાલાલ અબોટી, પ્રવિણ […]
શાસ્ત્રોમાં અમાસનાં શ્રાદ્ધનું અતિ મહત્વ રહેલું છે. સર્વ પિતૃ શ્રાદ્ધ નિમિત્તે ૨૭ પરિવારો માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે પહોંચ્યા હતા. જ્યાં નારાયણ સરોવરનાં શ્રી દિપક મારાજે છેલ્લા શ્રાદ્ધની શાસ્ત્રોક્ત વિધિ ઉપસ્થિત સર્વે પરિવારોનાં વરદ્ હસ્તે કરાવી હતી. પૂજા-અર્ચના-આરતી પણ યોજાયા હતા. ત્યાર બાદ આ દરેક પરિવારોએ આશ્રમનાં માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન […]










