Monthly Archives: November 2022

નેપાળનો ગુમ યુવાન ૩ વર્ષ પછી ભુજમાંથી મળ્યો મોતનાં મુખમાંથી સંસ્થાએ તેને બચાવ્યો

નેપાળનો યુવાન જનક ઉ.વ. ૨૦ નેપાળથી ગુમ થયો હતો. તે બાયલબાસનાં ભક્તિપુર નેપાળનો વતની હતો. છેલ્લા ૩ વર્ષથી તે ભારતનાં જુદા-જુદા રાજ્યોનાં શહેરો-ગામોમાં રખડતો-ભટકતો રહ્યો હતો. રેલ્વે મારફતે ભુજ આવી પહોંચ્યો હતો. ૩ વર્ષ પછી તે ભુજ પહોંચ્યો ત્યારે આ યુવાનમાં ચાલવાની શક્તિ નહોતી. તે ઉભો થવા જાય અને પડી જાય. માનવજ્યોત સંસ્થાએ તેની ગંભીર […]

આસામનો યુવાન ૬ વર્ષે ઘરે પહોંચ્યો આસામ પોલીસ ભુજ પહોંચી

આસામનો યુવાન ૬ વર્ષે ઘરે પહોંચ્યો આસામ પોલીસ ભુજ પહોંચી આસામનો યુવાન જત ભુવન ચેતીયા ઉ.વ. ૩૦ ગામ ગૌમુર છેલ્લા દ વર્ષથી ગુમ હતો. પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. અને પોલીસ દફતરે ફરિયાદ દર્જ કરાવી હતી. અનેક રાજ્યોમાંથી રખડતો-ભટકતો તા. ૧૯-૧૦ તે રેલ્વે મારફતે ભુજ પહોંચ્યો હતો. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં સિનિયર પેરાલીગલ […]

રીન્યુ પાવર કુાં .દ્વારા સંસ્થાને અન્નદાન અપાયું

રીન્યુ પાવર કહ્યું કુાં. દ્વારા ભુજની માનવજ્યોતને ૧૦ બાચકા ચોખાનું અનુદાન આપવામાં આવેલ. શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોનાં ભોજન માટે અન્નદાન અપાયું હતું.સંસ્થા વતી પ્રબોધ મુનવર તથા શ્રી રમેશભાઇ માહેશ્વરી, કનૈયાલાલ અબોટીએ આભાર માનેલ

શ્રી ભાગવત સપ્તાહ નિમિત્તે માનવજ્યોતને અનુદાન અપાયું

ગો.વા. તારાબેન રમણીકલાલ કેવડીમાં સ્વ. રમણીકલાલ ગવરીશંકર કેવડીયા, સ્વ. મહેશભાઇ મણીકલાલ કેવડીયો, સ્વ. પેરીટાબેન ભુવનેશ કેવડીયાનાં મણાર્થે તેમજ સર્વ પિતૃ દેવોના મોક્ષાર્થે તથા કુમદરાય . કેવડીયાએ પોતાની જન્મદિને ભુજમાં પુષ્પસ સમાજવાડી મધ્યની ભાગવત સપ્તાહ નિમિત્તે ભુજની માનવજીત સંસ્થાને રૂા. ૧૧,૧૧૧ નું અનુદાન આપેલ. રથા વતી પ્રબોધ મુનવર, સુરેશભાઇ મહેશ્વરી, આનંદ રાયસોનીએ આભાર માને

“દેનેકો ટુકડા ભલા લેને કો હરિ નામ,,

જલારામ જયંતિએ ૭૦૦ ગરીબો ભરપેટ જમ્યા માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા પૂ. જલારામ બાપાની ૨૨૩મી જન્મજયંતિ નિમિતે ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે જઇ મહાપ્રસાદ પહોંચાડવામાં આવ્યો હતો. જલારામ જયંતિ પ્રસંગે જલારામ મંદિર, રવાણી ફળિયા, લોહાણા સમાજવાડી, છછ ફળીયા, લોહાણા સમાજવાડી, મિરઝાપર, નિલકંઠ નગર, મુન્દ્રા રોડ દ્વારા જરૂરતમંદ ૭૦૦ લોકો માટે તૈયાર ભોજન માનવજ્યોત સંસ્થા […]