માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા દાતાશ્રી સ્વ. માતુશ્રી શાંતાબેન ગોવિંદજી રાયકુંડલ પરિવારનાં સહયોગથી ચિ. પાર્થ અને ચિ. રૂચાનાં લગ્ન પ્રસંગે ૨૧ વિધવા મહિલાઓને સિવણ મશીન અર્પણ કરી પગભર કરી લગ્ન પ્રસંગની અનોખી ઉજવણી કરાઇ હતી. માનવજ્યોત કાર્યાલય ભુજ મધ્યે યોજાયેલ કાર્યક્રમમાં દાતા પરિવારનાં મહેશભાઇ રાયકુંડલ, મયુરભાઇ રાયકુંડલ, પાર્થ, રૂચા સહિતનાં પરિવારજનો […]
Monthly Archives: February 2020
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા દાતાશ્રી સ્વ. વેલજી વીરજી હાલાઇ, સ્વ. રામબાઇ વેલજી હાલાઇ, સ્વ. રામજી વેલજી હાલાઇ, સ્વ. વાલબાઇ દેવજી પિંડોરિયાનાં સ્મણાર્થે દાતાશ્રી વિશ્રામભાઇ વેલજી હાલાઇ માધાપર-કચ્છ હાલે લંડનનાં સહયોગથી ૧૩ દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરી માર્ગો ઉપર ફરતા કરાયા હતા. દાતાશ્રી વિશ્રામભાઇ હાલાઇ, રતનબેન હાલાઇ, રવજીભાઇ પિંડોરિયા તથા સહ પરિવારજનોની […]
તા.૧૦-૨-૨૦૨૦ નાં ભુજ શહેરનાં પીઠાવાળી શેરી પાસેથી મળી આવેલ ૭ થી ૧૦ દિવસનાં ત્યજી દેવાયેલા બાળકને સંતાન વિહોણા ૭૦ થી વધુ પરિવારોએ દત્તક લેવા ઇચ્છા દર્શાવી હતી. કોઇક અજાણી માતાએ બાળકને મજબૂરીમાં આવીને ત્યજ્યું છે. જયારે હજાર હાથવાળા ઉપરવાળાની કૃપાથી આ બાળકને દત્તક લેવા અનેક પરિવારો આગળ આવ્યા છે. અખબારી યાદી પ્રસિદ્ધ થયા બાદ નિઃસંતાન […]
ભુજ શહેર મહેરઅલી ચોકથી પંચમુખા હનુમાન શેરી થઇ પીઠાવાળી શેરી સ્કુલ નજીકની એક બંધ લાકડાની કેબીન ઉપરથી ૧૫ દિવસ પહેલાં જન્મેલું બાળક (બાબો-પુત્ર) રડતું જાઇ એ વિસ્તારનાં જાગૃત નાગરિકો જય અમરીશભાઇ ગોર, હાર્દિક હીરાલાલ સૈયા તથા નયન ડી. ઠક્કરે માનવજ્યોત સંસ્થાને જાણ કરતા સંસ્થાનાં પ્રબોધ મુનવર, રફીક બાવા, ડ્રાઇવર રાજુ જાગી ભીડગેટથી બનાવ સ્થળે એમ્બ્યુલન્સ […]
સ્વ. વેલજી વીરજી હાલાઇ, સ્વ. રામબાઇ વેલજી હાલાઇ, સ્વ. રામજી વેલજી હાલાઇ, સ્વ. વાલબાઇ દેવજી પિંડોરીયાનાં સ્મણાર્થે દાતાશ્રી વિશ્રામભાઇ વેલજી હાલાઇ માધાપર-કચ્છ હાલે લંડન દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને રૂપિયા ૪ લાખનાં સીકબેક સાધનો શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે દાતાશ્રી વિશ્રામભાઇ હાલાઇ, રતનબેન હાલાઇ, રવજીભાઇ પિંડોરીયા તથા સહ પરિવારની ઉપસ્થિતિમાં અર્પણ કરાયા હતા. પ્રારંભે શ્રી સુરેશભાઇ […]
ભુજ વાયુદળ એરફોર્સ કર્મચારી ગણનાં હેલ્પીંગ વોરીયસ ગ્રુપ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છને ઇલેકટ્રોનિક ઇન્વેટર સેટ અર્પણ કરાયું હતું. આ ઇન્વેટર સેટની મદદથી માનસિક દિવ્યાંગોનાં આ આશ્રમને અંધારામાં પણ પ્રકાશ મળતું થયું છે. સંસ્થા વતી શ્રી પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી તથા ગુલાબ મોતાએ ગ્રુપનો આભાર માન્યો હતો.