Monthly Archives: December 2018

મહાદેવ મંદિરે વૃક્ષારોપણ કરાયું

<p>માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કલ્યાણેશ્વર મહાદેવ મંદિર (માધાપર-જુનાવાસ) નાં પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. </p> <p>પ્રારંભે મંદિરનાં આગેવાન ભુપતભાઇ સોનીએ સૌને આવકાર્યા હતા. મંદિર સંકુલના શ્રી મૌનીબાપુએ માનવજ્યોતની વિવિધ સેવાઓને બિરદાવી હતી. શ્રી શંભુભાઇ જાષીએ વૃક્ષારોપણનું મહત્વ સમજાવ્યું હતું.</p> <p>બિલીપત્ર, આંબો, ચંપો, દાડમ, ચીકુ, ફુલનાં વૃક્ષોનું નીતીનભાઇ ઠક્કર, હંસરાજભાઇ સોલંકી, સાવીત્રીબેન ગુસાઇ, ભરતગીરી ગુસાઇ, કનૈયાલાલ […]

મહિલાનો સામાન ટ્રેનમાં લૂંટાયો સંસ્થા તેનાં વહારે આવતા, મહિલા દોઢ માસ પછી ઘરે પહોંચી

<p>અચાનક ભુજ આવી ચડેલી ૪૮ વર્ષિય મહિલા સંસ્થાનાં પ્રયત્નોથી તેનાં ઘર સુધી પહોંચી હતી. અદાણી કોલેજના સીમાબેન જીજ્ઞેશ દાવડાને એક અજાણી મહિલા નજરે પડતાં તેઓએ તુરત જ પેરાલીગલ વોલીટીયર્સ શ્રી પ્રબોધ મુનવરને જાણ કરી હતી. જેથી તેઓએ તુરત જ કાર્યવાહી હાથ ધરી હતી. માનવજ્યોત સંસ્થાના આનંદ રાયસોનીએ મહિલાને માનવજ્યોત કાર્યાલય સુધી પહોંચાડી હતી. મહિલાની ભાષા […]

જિલ્લા શિક્ષણ અને તાલિમ ભવન દ્વારા સન્માન કરાયું

<p>જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલિમ ભવન ભુજ-કચ્છ આયોજિત જિલ્લા કક્ષાના ચતુર્થ ઇનોવેશન ફેસ્ટીવલ-૨૦૧૮ પ્રસંગે કચ્છમાં માનવસેવા અને જીવદયાનું કાર્ય કરતા માનવજ્યોતનાં પ્રબોધ મુનવરનું વિશિષ્ટ બહુમાન કરી સન્માન પત્ર અર્પણ કરવામાં આવેલ.</p> <p>જિલ્લા શિક્ષણ અને તાલિમ ભવન ભુજનાં પ્રાચાર્ય હસમુખભાઇ ટી. ગોર, સીનીયર વ્યાખ્યાતા સંજય પી. ઠાકર તથા અશ્વિન પી. સુથાર, ડિસ્ટ્રીકટ ઇનોવેશન સેલ […]

દેશમાં ૪ લાખ માનસિક દિવ્યાંગો રસ્તે રઝળી રહ્યા છે માનસિક દિવ્યાંગનું દર્દ કેમ ઓછું થાય એજ અમારૂં લક્ષ છે – ડો. ભરત વટવાણી

વિદેશની ધરતી ઉપર ફિલીપાઇન્સ મધ્યે મેગ્સેસે એવોર્ડ મેળવનાર શ્રદ્ધા રીબીલીટીસન ફાઉન્ડેશનના સ્થાપક અને સંચાલક ડો. ભરતભાઇ વટવાણીએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની મુલાકાત લઇ ખુશી અનુભવી હતી. શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે ડો. ભરતભાઇ વટવાણીનાં સન્માન સમારોહ કાર્યક્રમનું અધ્યક્ષ પદ શ્રી રામદેવ સેવાશ્રમના મુખ્ય દાતા શ્રી મહેન્દ્રભાઇ રતનશીં સંગોઇ, જયારે અતિથિવિશેષપદ ભુજ […]

૫૦૦ લોકોને ઠંડી સામે રક્ષણ અપાયું ગરમ સ્વેટર-ગરમ ધાબળા વિતરણ કરાયા

<p>માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભુજ અને ભુજ વિસ્તારમાં ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા તથા ભુજ-માધાપર-લેર-ભુજાડી માર્ગોમાં ખુલ્લામાં પડ્યા – પાથર્યા રહેતા ૫૦૦ થી વધુ જરૂરતમંદ લોકોને દાતા શ્રી ભરતભાઇ ગોર, રામબાઇ રામજીભાઇ કેરાઇ-નારાણપર, ભારતીબેન પ્રતિતકુમાર ઠક્કર-ગાંધીધામનાં સહયોગથી ગરમ ધાબડા તથા સ્વેટર વિતરણ કરી ઠંડી સામે રક્ષણ અપાયું હતું. રવિવારે આખો દિવસ સંસ્થાની ટીમે […]

લગ્નોની વધી પડેલી રસોઇમાંથી દશ હજાર ગરીબો પેટ ભરીને જમ્યા

<p>ભુજ અને ભુજ વિસ્તારમાં લગ્નની મોસમ પુર બહાર ખીલી છે. છેલ્લા ચાર દિવસમાં વધી પડેલી રસોઇમાંથી ૧૦ હજાર ગરીબો ભરપેટ જમ્યા છે. અને લગ્નની ઉજવણી ભૂંગા-ઝુંપડામાં રહીને માણી છે.</p> <p>માધાપર, નારાણપર, મેઘપર, સુખપર, માનકુવા, મીરઝાપર, મોમાયમોરા, સુમરાસર તેમજ ભુજની રાજગોર સમાજવાડી, આશાપુરા પાર્ટી પ્લોટ, બાપા શ્રીનો વંડો, દશનામ ગોસ્વામી વાડી, લોહાણા સમાજવાડી તથા ભુજની અન્ય […]

પીઢ પત્રકારને અંજલિ અપાઇ

<p>પીઢ પત્રકાર જીતેન્દ્ર ભાટિયાને વિવિધ સંસ્થાઓએ અંજલિ આપી હતી. ભુજ મધ્યે યોજાયેલ પ્રાર્થના સભા અને શોકસભામાં તેઓની પત્રકાર તરીકેની સેવાઓને બિરદાવવામાં આવેલ.</p> <p>બીદડા સર્વોદય ટ્રસ્ટ, એન્કરવાલા અહિંસાધામ તેમજ સર્વ સેવા સંઘનાં શ્રી તારાચંદભાઇ છેડા, માનવજ્યોત સંસ્થાનાં પ્રબોધ મુનવર, શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા તથા અન્ય સંસ્થાઓએ અંજલિ આપી હતી.</p> <p>વિજયભાઇ છેડા, મહેન્દ્રભાઇ સંગોઇ, નાનજીભાઇ થાણાવાલા, હિંદ […]

ઝુંપડા અને ભુંગામાં રહેતા લોકોને ઠંડી સામે રક્ષણ અપાયું જુદા-જુદા વિસ્તારોમાં ધાબડા વિતરણ કરાયા

માનવજ્યોત ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા દાતાશ્રી રામબાઇ રામજીભાઇ કેરાઇ નારાણપર, તથા ભારતીબેન પ્રતિતકુમાર ગાંધીધામ, ડો. ઉર્વશી, પ્રિયવદાબેન, દેવકુંવરબેન મેઘજી વેલજી ધરમશીંના સહયોગથી ભુજનાં જુદા-જુદા વિસ્તારોમાં ભૂંગા અને ઝુંપડાઓમાં રહેતા જરૂરતમંદ લોકોને હાથો હાથ ગરમ ધાબડા તથા ગોદડા જુદા જુદા વિસ્તારમાં વિતરણ કરી ઠંડી સામે રક્ષણ અપાયું હતું. દાતાશ્રીઓનાં સાથ અને સહકારથી સંસ્થા […]

માંડવીમાંથી પાંચ માનસિક દિવ્યાંગોને ઉઠાવાયા

માંડવી શહેરમાં દરિયા કિનારે તથા જુદા-જુદા વિસ્તારોમાંથી રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા-પાથર્યા રહેતા પાંચ માનસિક દિવ્યંગો ઠંડીમાં ઠુંઠવાઇ ન જાય, અને તેઓને ઠંડી સામે રક્ષણ મળે તેવા ઉદેશ​ સાથે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા તેઓને સંસ્થાનાં વાહન દ્વારા ભુજ લઇ આવી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-મધ્યે તેઓને આશ્રય આપી તેઓની સુંદર સારવાર સાથે ભોજન અને રહેવાની વ્યવસ્થા કરાવવામાં […]

એચ.ડી.એફ.સી. બેંક તથા માનવજ્યોત દ્વારા બ્લડ ડોનેટ કેમ્પ યોજાયો વરરાજાએ પણ કર્યું રક્તદાન

<p>એચ.ડી.એફ.સી. બેંક અને માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા બ્લડ ડોનેટ કેમ્પ એકમ ભવન ભુજ મધ્યે યોજાયો હતો.</p> <p>પ્રારંભે સંદીપ પટેલ, માનવ મિત્ર વલ્લભજીભાઇ ડી. શાહ, પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજાએ દિપપ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુકયો હતો. પાર્થ છત્રાળા, સ્નેહ હાથી, વિવેક વૈશ્નવએ એચ.ડી.એફ.સી. બેંકની લોકો વચ્ચે રહી થતી સેવાકીય પ્રવૃત્તિઓની […]