Monthly Archives: July 2018

ગુમ થયેલ બાળકને શોધી… પરિવારને સુપ્રત કરાયો સંસ્થા અને પોલીસની કામગીરી બિરદાવાઇ

  રાજસ્થાનનાં પાલી જિલ્લાનાં સેવાડી ગામનો અને ભુજના મુન્દ્રા રોડનાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં દોઢ મહિનાથી રહેવા આવેલા ધનારામ સોગારામ ભરથરીનો ૭ વર્ષિય બાળક ઉમેદ ગુમ થતાં પરિવારજનોએ ભુજનાં બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન તથા જુદા-જુદા વિસ્તારોમાં જઇ રાત્રે બે વાગ્યા સુધી તેની શોધ ચલાવી હતી. માનવજ્યોત સંસ્થાનાં પ્રબોધ મુનવર તથા રફીક બાવાને આ બાળક માધાપર ઝાંસીકી રાણી […]

અબડાસાનાં આગેવાનની પુણ્યતિથિએ માનવસેવા અને જીવદયાના કાર્યો કરાયા

અબડાસાનાં અગ્રણી આગેવાન, ગરીબોનાં બેલી, સેવાનાં ભેખધારી સ્વ. જુવાનસિંહ હમીરજી જાડેજા નલીયાની છઠી પુણ્યતિથિ નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા મોકાજી ડોસાજી જાડેજા સમસ્ત પરિવાર નલીયાનાં સહયોગથી શ્રી રામદેવ સેવાશ્રમ-પાલારાના માનસિક દિવ્યાંગોને મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન જમાડવામાં આવેલ. તેમજ એકલા-અટુલા-નિરાધાર ૧૦૦ વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન જમાડવામાં આવેલ. ગાયોને ઘાસચારો, પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા, […]

૨૧ માનસિક દિવ્યાંગો સ્વસ્થ બનતાં ઘરે જવા પ્રસ્થાન કરાવાયું

શ્રદ્ધા ફાઉન્ડેશન-માનવજ્યોત અને માનસિક આરોગ્યની હોસ્પીટલના કાર્યને બિરદાવતા સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ થી ૧૯ અને માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજ થી બે મળી ૨૧ માનસિક દિવ્યાંગો સ્વસ્થ બનતા તેમને ઘર તરફ પ્રયાણ કરાવાયું હતું. આમ કચ્છમાં વધી રહેલા પરપ્રાંતીય માનસિક દિવ્યાંગોની સંખ્યામાં પણ ઘટાડો થયો હતો. જુલાઇ-૨૦૧૭ માં […]

ભુજ રેલ્વે સ્ટેશને વૃદ્ધ વડીલો અને દિવ્યાંગો માટે બે નવી વ્હીલચેરો મુકાઇ

ભુજ રેલ્વે સ્ટેશને વૃદ્ધ વડીલો અને દિવ્યાંગો માટે દાતા શ્રી વિશ્રામ વેલજી હાલાઇ માધાપર હાલે લંડન તથા ક્સ્તુર ભરત વરસાણી માધાપરનાં  સહયોગથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા બે નવી વ્હીલચેરો મુકવામાં આવી છે. તેવું શ્રી પ્રબોધ મુનવરે જણાવ્યું હતું. સ્ટેશન મેનેજર કે.કે. શર્માએ સંસ્થા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

બાળ મજુરી નાબૂદી માટે સરકાર કટિબદ્ધ છે.ત્યારે અનેક બાળ મજૂરો શિક્ષણ તરફ વળ્યા

બાળ મજુરી પ્રથા નાબૂદી માટે સરકાર કટિબદ્ધ છે ત્યારે ભુજ શહેરમાં આવા રખડતા -ભટકતા અને મજુરી કામે ચાલ્યા જતા બાળકોને મજુરી કામમાંથી મુક્ત કરાવી અક્ષરદાન આપવવાનું કાર્ય માનવજ્યોત સંસ્થા કરે છે. શાળાએ નજતા બાળકોની સંખ્યા હજુ પણ મોટી છે. આવા બાળકોને સમજાવી શાળા સુધી લઇ આવી પાયાનું શિક્ષણ આપી સરકારી શાળામાં પ્રવેશ અપાવવા સુધીનું કાર્ય […]