નારી શક્તિ વિકાસ ટ્રસ્ટ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજનાં શ્રી પ્રબોધ મુનવરની કોરોના વાયરસ સંકટ સમયે સર્વોત્તમ ભૂમિકા નિભાવી કર્તવ્યરૂઢ થઇ ઘર-પરિવારથી દૂર રહી નિષ્ઠાપૂર્વક સેવા આપવા બદલ સન્માનપત્ર એનાયત કરવામાં આવેલ.
નારીશક્તિ વિકાસ ટ્રસ્ટનાં હફીઝાબેન સમા, મીનાબેન બોરીચા અને અનીતાબેન ઠાકુરનાં હસ્તે સન્માનપત્ર અર્પણ કરાયું હતું. અને ભૂખ્યાને ભોજન પ્રવૃત્તિ બિરદાવવામાં આવેલ.