બિહાર નાં સેખપુરા જીલ્લાના અફરડી ગામનો યુવાન સોહન કારૂ ચોધરી ૨૨ વર્ષ પહેલા ગુમ થયો હતો, તેને એક મોટી દીકરી છે. જયારે પુત્ર માતાનાં પેટમાં હતો ત્યારે પિતા ગુમ થયેલા. પિતાનાં ઘર છોડ્યા પછી માતાનાં કુખે પુત્રનો જન્મ થયો. પતિનાં ગુમ થવાથી પત્ની ખૂબ જ દુઃખી હતી. ટેન્શનમાં જીંદગી જીવતી પત્ની પતિનાં વિયોગમાં પુત્ર ૮ […]
Category Archives: પ્રવૃત્તિઓ
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છના માનસિક દિવ્યાંગોનું આરોગ્ય ચેકીંગ કરાવવામાં આવ્યું હતું, જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા માનસિક દિવ્યાંગોને મિષ્ટાન ફરસાણ સાથેનું ભોજન જમાડાયું હતું. પેરાલીગલ વોલીન્ટરો પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, રફીક બાવા તથા આનંદ રાયસોનીએ વ્યવસ્થા સંભાળી હતી. મનોચિકિત્સક ડો. મહેશભાઇ ટીલવાણી, ડો. રોબિનસિંગ, […]
એકલા અટુલા નિરાધાર કચ્છમાં રખડતા ભટકતા માનસિક દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થા દ્વારા થી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મ દરરોજ ત્રણ ટાઇમ ભોજન જમાડવામાં આવે છે. જેમનું ઘર નથી. અહીં સગા સંબંધી નથી. બિલકુલ નિરાધાર છે. કર્માધીન છે. પરાધીન છે. આવા રખડતા-ભટકતા અનેક માનસિક દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થાએ સારવાર આપી તેમના રાજ્ય અને ઘર સુધી પહોંચતા કર્યા છે. કચ્છનાં […]
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે ચાલી રહેલ માનસિક દિવ્યાંગો સાથેની નવરાત્રી મહોત્સવમાં ભુજનાં વિવિધ મહિલા મંડળો સહકાર આપી રહ્યા છે. ડાયમંડ મહિલા મંડળ-ભુજ, પરજીયા બ્રહ્મ સમાજ મહિલા મંડળ-ભુજ, મિલે સૂર હમારા કરાઓકે સિંગિગ સ્ટાર ગ્રુપ- ભુજ, શ્રી શક્તિ નિશાન મંગલમ મંડળ-કુકમા, આશાપુરા મહિલા મંડળ હંગામી આવાસ, છઠ્ઠીબારી મહિલા મંડળ ભુજ, રઘુવંશી […]
નવરાત્રી પર્વનાં આઠમનાં દિવસે વિવિધ મંદિરો-સમાજવાડીઓ મધ્યે મહાપ્રસાદનાં કાર્યક્રમો યોજાયા હતા. માધાપર, કાળીતલાવડી, લાખોદ, કુનરિયા, મોખાણા, સાપેડા, વરલી, નાગોર, માનકુવા તથા ભુજનાં વિવિધ ધાર્મિક સ્થળોએથી વધી પડેલો મહાપ્રસાદ માનવજ્યોત સંસ્થાએ એકઠો કરી ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે વિતરણ કરતાં ૭ હજાર ગરીબો ભરપેટ જમ્યા હતા. મોડે સુધી પ્રસાદ વિતરણ કાર્ય ચાલુ રહ્યું હતું. માનવજ્યોત સંસ્થાને મહાપ્રસાદ વધી પડ્યાનાં […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દાતા શ્રી મયુરભાઇનાં જન્મદિન નિમિત્તે દાતા શ્રી હરસુખભાઇ ગોવિંદજી ઠક્કર તરફથી ૮ દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરાઇ હતી. જેથી તેઓ માર્ગ ઉપર હરતા ફરતા થયા હતા. આ પ્રસંગે માનવજ્યોત કાર્યાલયે દાતાશ્રી પરિવારનાં મયુરભાઇ ઠક્કર, નીતાબેન ઠક્કર, ગીતાબેન ઠક્કર, લતાબેન ઠક્કરે ઉપસ્થિત રહી સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. માનવજ્યોતનાં સુરેશભાઇ માહેશ્વરી, કનૈયાલાલ અબોટી, પ્રવિણ […]
શાસ્ત્રોમાં અમાસનાં શ્રાદ્ધનું અતિ મહત્વ રહેલું છે. સર્વ પિતૃ શ્રાદ્ધ નિમિત્તે ૨૭ પરિવારો માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે પહોંચ્યા હતા. જ્યાં નારાયણ સરોવરનાં શ્રી દિપક મારાજે છેલ્લા શ્રાદ્ધની શાસ્ત્રોક્ત વિધિ ઉપસ્થિત સર્વે પરિવારોનાં વરદ્ હસ્તે કરાવી હતી. પૂજા-અર્ચના-આરતી પણ યોજાયા હતા. ત્યાર બાદ આ દરેક પરિવારોએ આશ્રમનાં માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન […]
માનવજયોત સંસ્થા ભુજને બે યુવાનો મળ્યા હતા. માનસિક દિવ્યાંગ યુવાનોની સારવાર કરાવી, તેમનું ઘર શોધી આપવામાં સંસ્થાને સફળતા મળી હતી. અનીલ ઉંમર વર્ષ-૩૨ રહેવાસી ચંદ્રપુર મહારાષ્ટ્ર રખડતો-ભટકતો શ્રી ગ્રામ્ય સેવા સંગઠન રાપર-કચ્છ મધ્યે પહોંચ્યો હતો. માનવજ્યોત સંસ્થા એ શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ આવી તેની સારવાર શરૂ કરાવી હતી. તે સ્વસ્થ બનતાં માનવજ્યોતની ટીમે […]
મા જગદંબેની નવલી નવરાત્રીનાં પ્રારંભે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગો પણ રાસ-ગરબામાં જોડાઇ નવરાત્રી મહોત્સવ મનાવી રહ્યા છે. આશ્રમ સ્થળે દરરોજ સાંજે ૫ થી ૭ ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોનાં વિવિધ મહિલા મંડળો અહીં પધારી આશ્રમનાં માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને રાસ ગરબા રમાડે છે. બહેનો પોતાની સાથે આ માનસિક દિવ્યાંગ ભાઇ બહેનોને […]
ઉત્તરપ્રદેશનાં મુરાદાબાદ જીલ્લાનાં સંબલ તાલુકાનાં પવાંસા ગામનો અશોક ઉ.વ. ૪૦ છેલ્લા બે વર્ષથી ગુમ હતો. અનેક રાજ્યોમાં તે રખડતો ભટકતો રહ્યો હતો. પગમાં શ્વાને બટકું ભરતા તે પગે ચાલી સુખપરનાં કોઇક ડોકટરશ્રી પાસેથી દવા ગોળીઓ લીધી હતી. આંખોમાં આંસુ, શરીરમાં પીડા સાથે તે સુખપર રેલ્વે ફાટક પાસે પહોંચ્યો હતો. માનવજ્યોત સંસ્થાનાં પ્રબોધ મુનવર તથા હિતેશ […]










