શ્રી કચ્છી દસા ઓશવાળ જૈન સમાજ ની એક અદ્ભુત સંગીતકલા “પંખાવાજ” આજે પણ લોકપ્રિય રહી છે. વિસર્તી આ સંગિતકલા ને આજે પણ સમાજવાસીઓ એ જીવંત રાખી છે. કચ્છી દસા ઓશવાળ જૈન સમાજની વિવિધ ગામો – સહેરો ની પંખાવાજ મંડળી ઓ એ તેરા ગામે રાતભર રમઝટ જમાવી હતી. પ્રાચીન પંખાવાજ સત્વોની ગાયકી જોવા ગામો ગામના સમાજ […]
Category Archives: સમાચાર / ઘટનાઓ
ભુજની જનરલ હોસ્પીટલમાં છેલ્લા ૮ દિવસ દરમ્યાન મૃત્યુ પામેલ અજાણી ૪ વ્યક્તિઓની બિનવારસ લાસો પોલીસ રિપોર્ટ અને મૃત્યુનાં પ્રમાણપત્ર સાથે માનવજ્યોતને સોંપવામાં આવી હતી. તા. ૨૬-૮ નાં માનવજ્યોત સંસ્થા ભુજને આર.ટી.ઓ. વિસ્તારમાંથી એક વૃદ્ધ વડીલ ઉ.વ. ૮૦ બિમાર હાલતમાં મળેલ. જેનું તા. ૨૮-૮- નાં ભુજની જનરલ હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયેલ. ભુજ બી ડીવીઝન પોલીસ […]
ભાઇ-બહેનનાં પવિત્ર પ્રેમનાં પર્વ રક્ષાબંધનની માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ભુજની માનસિક આરોગ્યની હોસ્પીટલનાં માનસિક દિવ્યાંગ દર્દીઓનાં કાંડે રક્ષા બાંધવા હિન્દુ-મુસ્લિમ સમાજની બહેનો ઢોલ-શરણાઇનાં સૂરો સાથે વાજતે ગાજતે આવી પહોંચી હતી. કાર્યક્રમનું અતિથિવિશેષ પદ ૧૮૧ અભ્યમ્ સેવાના નિરૂપા બારડ, નગર સેવક માલશી નામોરી, આમદભાઇ જત, સહદેવસિંહ જાડેજા, કે.એન. ચાકી તથા પૃથ્વીરાજસિંહ […]
રસ્તે રખડતા-ભટકતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા તેમજ લાગણી ગુમાવી બેઠેલા લોકોને પુનઃ નવજીવન મળે તે માટે માનવજ્યોત સંસ્થા આવા માનસિક દિવ્યાંગો માટે કાર્ય કરી રહી છે. જ્યારે એની હાલત જાઇએ ત્યારે આંખમાં આંસુ સુકાતા નથી. અને જ્યારે પરત મુળ અવસ્થા પામે ત્યારે આંખમાં હરખનાં આંસુ સમાતા નથી. પથ્થર દિલને પિંગળાવી નાખે તેવી અજબ-ગજબની પરિસ્થિતિમાંથી […]
માનવજ્યોત સંસ્થા ભુજનાં પ્રબોધ મુનવર તથા રફીક બાવાને બહુચરાજી પાસેના સુંવાળા ગામની એક યુવાન મહિલા ભુજમાંથી મળી આવતા તેમજ ભુજમાંથી બીજી એક યુવાન મહિલા મળી આવતાં મહિલા હેલ્પ લાઇન ૧૮૧ ને સોંપાઇ હતી. કેરા ગામનો ૪૦ વર્ષિય માનસિક અસ્થિર યુવાન ભુજમાંથી મળી આવતાં તેને કેરા મધ્યે પરિવારજનોને સોંપાયો હતો.
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે ક્ષેત્રપાળ દાદાની પ્રતિષ્ઠા સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવર, જ્યાબેન મુનવરનાં વરદ્ હસ્તે કરવામાં આવી હતી. શ્રી રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, પ્રવિણ ભદ્રા, ગુલાબ મોતા, મુરજીભાઇ ઠક્કર, જેરામભાઇ સુતાર તથા માનસિક દિવ્યાંગો ઉપસ્થિત રહ્યા હતા. વિશાળ પ્રાંગણમાં વાજતે-ગાજતે ઉમંગ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં ક્ષેત્રપાળ દાદા નવનિર્મિત ડેરીમાં […]
રાજસ્થાનનાં પાલી જિલ્લાનાં સેવાડી ગામનો અને ભુજના મુન્દ્રા રોડનાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં દોઢ મહિનાથી રહેવા આવેલા ધનારામ સોગારામ ભરથરીનો ૭ વર્ષિય બાળક ઉમેદ ગુમ થતાં પરિવારજનોએ ભુજનાં બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન તથા જુદા-જુદા વિસ્તારોમાં જઇ રાત્રે બે વાગ્યા સુધી તેની શોધ ચલાવી હતી. માનવજ્યોત સંસ્થાનાં પ્રબોધ મુનવર તથા રફીક બાવાને આ બાળક માધાપર ઝાંસીકી રાણી […]
અબડાસાનાં અગ્રણી આગેવાન, ગરીબોનાં બેલી, સેવાનાં ભેખધારી સ્વ. જુવાનસિંહ હમીરજી જાડેજા નલીયાની છઠી પુણ્યતિથિ નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા મોકાજી ડોસાજી જાડેજા સમસ્ત પરિવાર નલીયાનાં સહયોગથી શ્રી રામદેવ સેવાશ્રમ-પાલારાના માનસિક દિવ્યાંગોને મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન જમાડવામાં આવેલ. તેમજ એકલા-અટુલા-નિરાધાર ૧૦૦ વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન જમાડવામાં આવેલ. ગાયોને ઘાસચારો, પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા, […]
શ્રદ્ધા ફાઉન્ડેશન-માનવજ્યોત અને માનસિક આરોગ્યની હોસ્પીટલના કાર્યને બિરદાવતા સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ થી ૧૯ અને માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજ થી બે મળી ૨૧ માનસિક દિવ્યાંગો સ્વસ્થ બનતા તેમને ઘર તરફ પ્રયાણ કરાવાયું હતું. આમ કચ્છમાં વધી રહેલા પરપ્રાંતીય માનસિક દિવ્યાંગોની સંખ્યામાં પણ ઘટાડો થયો હતો. જુલાઇ-૨૦૧૭ માં […]
ભુજ રેલ્વે સ્ટેશને વૃદ્ધ વડીલો અને દિવ્યાંગો માટે દાતા શ્રી વિશ્રામ વેલજી હાલાઇ માધાપર હાલે લંડન તથા ક્સ્તુર ભરત વરસાણી માધાપરનાં સહયોગથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા બે નવી વ્હીલચેરો મુકવામાં આવી છે. તેવું શ્રી પ્રબોધ મુનવરે જણાવ્યું હતું. સ્ટેશન મેનેજર કે.કે. શર્માએ સંસ્થા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.









