કોરોના વાયરસ મહામારી સંકટનાં કારણે અનેક પરિવારોએ બારસ અને શ્રાદ્ધની અનોખી ઉજવણી કરી સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પરિવારનાં સ્વજનનાં મૃત્યુ પછીનાં બારમાં દિવસે બારસ કે અત્યારે ચાલી રહેલા શ્રાદ્ધ પ્રસંગે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છના માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવી પુન્યની કમાઈ કરી હતી. ભૂખ્યાને ભોજન પહોંચાડી અત્યારની પરિસ્થિતિમાં જરૂરતમંદોને મદદરૂપ બન્યા હતા.
– સ્વ. કરણભાઈ ખીમજી ભાનુશાલી, સ્વ. ભરતભાઈ વલમજી વાઢેર, સ્વ. કેસરબાઈ પ્રેમજી કેરાઈ, સ્વ. ચાંદનીબેન શૈલેષ શાહ, સ્વ. અમૃતાબેન બાબુલાલ શાહ, સ્વ. નાનાલાલ રણછોડભાઈ શાહ, સ્વ.યશ મુકેશ જોષી, સ્વ. સવિતાબેન એમ. ત્રિવેદી, સ્વ. ગોવિંદભાઈ નરશી કંસારા, સ્વ. મુરજીભાઈ હીરજી રાજગોર, સ્વ. વિશ્વનાથ લાલજી દવે, સ્વ. નર્મદાબેન ખીમજી તન્ના, સ્વ. ભચીબાઈ મુરજી રાજગોર, સ્વ. મંજુલાબેન કનૈયાલાલ અબોટી, સ્વ. કુમારી મુક્તાબેન બિહારીલાલ ધારણી, સ્વ. જેન્તીલાલરામજી માણેક, સ્વ. દમયંતિબેન મણીલાલ સલાટના આત્મશ્રેયાર્થે તેમજ શ્રાદ્ધ પ્રસંગે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિકદિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવ્યું હતું.
મારાજ શ્રી દિપકભાઈ જોષીએ પુણ્યાત્માઓની શાંતિ માટે શાસ્ત્રોક્ત વિધિ કરાવી હતી. વિધિવિધાન સાથે શાસ્ત્રોક્ત વિધિ આશ્રમમધ્યે કરવામાં આવી રહેલ છે.
માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, રમેશભાઈ મહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, અરવિંદ ઠક્કર, સુરેશભાઈ મહેશ્વરી, શંભુલાલ જોષી, કનૈયાલાલ અબોટી, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, પ્રવિણ ભદ્રા, મુરજીભાઈ ઠક્કર, જેરામસુતાર, દિપક જાની, નિતીન ઠક્કર, દિપેશ શાહ, પરેશ માહેશ્વરી, વનરાજસિંહ જાડેજા, રફીક બાવા, દિપેશ ભાટિયા, અક્ષય મોતાએ આવા પરિવારો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.