સ્વ. જુવાનસિંહ જાડેજાની પુણ્યતિથિ ઉજવાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અબડાસા વિસ્તારનાં આગેવાન શ્રી જુવાનસિંહજી હમીરજી જાડેજાની ૮ પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવારજનોનાં સહકારથી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને તથા વૃદ્ધ- વડીલોને મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન પરિવારજનો
હસ્તે જમાડાયું હતું.

પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, ગુલાબ મોતા, મહેશ ઠક્કરે વ્યવસ્થા સંભાળી હતી.