માનવજ્યોતની પ્રવૃત્તિઓને બિરદાવતા શ્રી ગુજુભાઇ

ગુજરાતી નાટ્ય અને ફિલ્મી કલાકાર સિદ્ધાર્થ રાંદેરીયા ઉર્ફે ગુજુભાઇએ અમદાવાદ મધ્યે ભુજની માનવજ્યોત સંસ્થાને શુભેચ્છાઓ પાઠવી હતી.

માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, તનિષ્ક જૈન, જયાબેન મુનવર, અમીતા જૈન, ગીતાબેન ઝવેરીએ માનવજ્યોતની વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપતાં શ્રી ગુજુભાઇએ સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી.