કોરોના વાયરસ સંકટમાં લોકોની વચ્ચે રહી જરૂરતમંદ લોકોને મદદરૂપ બનવા, તેમજ ભૂખ્યા સુધી ભોજન પહોંચાડનાર, માનવજ્યોત ભુજનાં પ્રબોધ મુનવરની ઇન્ઞરવ્હીલ કલબ ભુજ દ્વારા કોરોના વોરિયર્સ તરીકેની સેવાઓને બિરદાવી પ્રમુખ શ્રીમતિ હર્ષાબેન કોટક, પ્રોજેકટ ચેરમેન ઉષાબેન ઠક્કર, સેક્રેટરી શ્રીમતિ સ્મીતાબેન નાગડા, કમળાબેન વ્યાસ તથા બિંદુબેન જોષીએ સન્માનપત્ર અર્પણ કર્યું હતું.