માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા દાતાશ્રી ભવનાથ સત્સંગ મંડળ ભુજ હસ્તે તારાબેનનાં સહયોગથી ગાયા માતાઓ ને બે ટેમ્પો નીરોચારો આપવામાં આવેલ. જુદા-જુદા ૩ વિસ્તારોમાં ગાયા માતાઓને નિરણ અપાયું હતું.
વ્યવસ્થા પ્રબોધ મુનવર, ગુલાબ મોતા, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ ભાટિયા, નીરવ મોતા, સલીમ લોટા તથા કાર્યકરોએ સંભાળી હતી.