મહારાવ પ્રાગમલજી અને પ્રિતિદેવી ફાઉન્ડેશન મુંબઇ હસ્તે મહારાણી પ્રિતિદેવીજી સાહેબા દ્વારા ભુજની માનવજ્યોત સંસ્થાને માનવસેવા અને જીવદયા કાર્યો માટે રૂા. ૫ લાખનું અનુદાન અપાયું છે. મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજા સાહેબ પણ માનવજયોતની પ્રવૃત્તિઓથી ખુશ હતા. અને પોતાનાં જન્મદિને સંસ્થાને અનુદાન આપતા રહ્યા હતા. અને સંસ્થાની પ્રવૃત્તિઓની પ્રશંસા કરતા રહ્યા હતા. સંસ્થા દ્વારા પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજંસહ […]
Author Archives: Admin Manavjyot
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા મકરસક્રાંતિ દિવસે માનવસેવા અને જીવદયાનાં વિવિધ કાર્યો કરાશે. દર વર્ષે સંસ્થા દ્વારા મકરસક્રાંતિ દિને સેવા કાર્યો કરાય છે. માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથે ભોજન, એકલા-અટુલા-નિરાધાર વૃદ્ધ વડીલોને ટીફીન દ્વારા ભોજન, બાળશ્રમયોગીઓ અને રંક બાળકોને ભોજન, પક્ષીઓને ચણ, ગાય માતાઓને ઘાસચારો, શ્વાનોને રોટલા, હમીરસર તળાવમાં માછલીઓને લોટની ગોળીઓ, […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રેરાઇ વિવિધ દાતાશ્રીઓએ સેવાયજ્ઞ કાર્યમાં પોતાનો સહયોગ આપ્યો હતો. સ્નેહ અર્થ યોગ ટ્રસ્ટ મેધપર દ્વારા રૂ।. ૨૫ હજાર, ઇકોનોમિક ટ્રાન્સપોર્ટ સર્વિસ-માધાપર હાઇવે ભુજ દ્વારા રૂા.૧૫ હજાર, બારોટ ગોવિંદભાઇ અમદાવાદ દ્વારા ૩૯ હજાર, દિવ્યાબેન શીવજીભાઈ વાઘજીયાણી દ્વારા રૂા. ૨૦ હજારનું અનુદાન અપાયું છે. સંસ્થાનાં શ્રી […]
ઉત્તરપ્રદેશનાં મેનપુરી જીલ્લાનાં ચોરાશી ગામનો પરમાનંદ ઉર્ફે પ્રભુદયાલ ઉ.વ. ૩૮ છેલ્લા ૧૨ વર્ષથી ગુમ હતો. પરિવારમાં તેની પત્ની અને એક માત્ર પુત્ર તેને સતત શોધતા રહ્યા હતા. તેની ગેરહાજરીમાં તેનાં વિયોગમાં તેની પત્ની આખરે મૃત્યુ પામી હતી. અને પુત્રનાં લગ્ન પણ પિતાની ગેરહાજરીમાં થયા. તા. ૨૬-૧૧ નાં માતાનામઢ ગામથી માનવજ્યોતનાં પ્રબોધ મુનવરને મળી આવતાં તેને […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ૮ દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરી માર્ગો ઉપર ફરતા કરાતાં દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરી હતી. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં ૪૪૮ દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરાઇ છે. સ્વ. ગૌરીબેન મોહનલાલ મહેતા પરિવાર હસ્તે રમાબેન શીરીષ મહેતા વર્ધમાનનગર દ્વારા-૩, સ્વ. ભાવેશ અનીલ એમ. મહેતા વર્ધમાનનગર દ્વારા-૧ તેમજ એક હરિભક્તે જય […]
દિવ્યાંગ વ્યક્તિઓને સમાન તક આપવા તેમના અધિકારોની અનુભૂતિ કરાવવા માટે દર વર્ષે ૩ ડિસેમ્બરે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતનાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ વિકલાંગો માટે દિવ્યાંગ શબ્દથી સંબોધી તેમને ખૂબ માન- સન્માન આપ્યું છે. કેન્દ્ર-રાજ્ય સરકારે દિવ્યાંગો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. માનસિક દિવ્યાંગો પણ કર્માધીન છે. માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની […]
નેપાળનો યુવાન જનક ઉ.વ. ૨૦ નેપાળથી ગુમ થયો હતો. તે બાયલબાસનાં ભક્તિપુર નેપાળનો વતની હતો. છેલ્લા ૩ વર્ષથી તે ભારતનાં જુદા-જુદા રાજ્યોનાં શહેરો-ગામોમાં રખડતો-ભટકતો રહ્યો હતો. રેલ્વે મારફતે ભુજ આવી પહોંચ્યો હતો. ૩ વર્ષ પછી તે ભુજ પહોંચ્યો ત્યારે આ યુવાનમાં ચાલવાની શક્તિ નહોતી. તે ઉભો થવા જાય અને પડી જાય. માનવજ્યોત સંસ્થાએ તેની ગંભીર […]
આસામનો યુવાન ૬ વર્ષે ઘરે પહોંચ્યો આસામ પોલીસ ભુજ પહોંચી આસામનો યુવાન જત ભુવન ચેતીયા ઉ.વ. ૩૦ ગામ ગૌમુર છેલ્લા દ વર્ષથી ગુમ હતો. પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. અને પોલીસ દફતરે ફરિયાદ દર્જ કરાવી હતી. અનેક રાજ્યોમાંથી રખડતો-ભટકતો તા. ૧૯-૧૦ તે રેલ્વે મારફતે ભુજ પહોંચ્યો હતો. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં સિનિયર પેરાલીગલ […]
રીન્યુ પાવર કહ્યું કુાં. દ્વારા ભુજની માનવજ્યોતને ૧૦ બાચકા ચોખાનું અનુદાન આપવામાં આવેલ. શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોનાં ભોજન માટે અન્નદાન અપાયું હતું.સંસ્થા વતી પ્રબોધ મુનવર તથા શ્રી રમેશભાઇ માહેશ્વરી, કનૈયાલાલ અબોટીએ આભાર માનેલ
ગો.વા. તારાબેન રમણીકલાલ કેવડીમાં સ્વ. રમણીકલાલ ગવરીશંકર કેવડીયા, સ્વ. મહેશભાઇ મણીકલાલ કેવડીયો, સ્વ. પેરીટાબેન ભુવનેશ કેવડીયાનાં મણાર્થે તેમજ સર્વ પિતૃ દેવોના મોક્ષાર્થે તથા કુમદરાય . કેવડીયાએ પોતાની જન્મદિને ભુજમાં પુષ્પસ સમાજવાડી મધ્યની ભાગવત સપ્તાહ નિમિત્તે ભુજની માનવજીત સંસ્થાને રૂા. ૧૧,૧૧૧ નું અનુદાન આપેલ. રથા વતી પ્રબોધ મુનવર, સુરેશભાઇ મહેશ્વરી, આનંદ રાયસોનીએ આભાર માને









