તીર્થધામ નારાયણ સરોવર જાગીરનાં અધ્યક્ષ પદે સરકાર શ્રી દ્વારા નવા ગાદીપતિ તરીકે બ્રહ્મચારિણી સુ. શ્રી સોનલબેન દિનેશભાઇ જાષી (પાણિયા) ની નિમણુંક થતાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી પ્રબોધ મુનવરે તેઓશ્રીનું સન્માન કરી અનેકવિધ શુભેચ્છા પાઠવી હતી.
તીર્થધામ નારાયણ સરોવર જાગીરનાં અધ્યક્ષ પદે સરકાર શ્રી દ્વારા નવા ગાદીપતિ તરીકે બ્રહ્મચારિણી સુ. શ્રી સોનલબેન દિનેશભાઇ જાષી (પાણિયા) ની નિમણુંક થતાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી પ્રબોધ મુનવરે તેઓશ્રીનું સન્માન કરી અનેકવિધ શુભેચ્છા પાઠવી હતી.