માનવજ્યોત દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો. માનસિક દિવ્યાંગો અને બાળશ્રમયોગીઓ પણ જાડાયા.

માનવજ્યોત સંસ્થા-ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ-પાલારા-કચ્છ મધ્યે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ. માનસિક દિવ્યાંગો અને બાળકો-બાલિકાઓએ વિશાળ સંખ્યામાં ઉપÂસ્થત રહી યોગાસન કર્યા હતા.

શ્રી પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરીએ યોગ વિશે સુંદર સમજ પૂરી પાડી હતી. માનસિક દિવ્યાંગો અને બાળશ્રમયોગીએ યોગ કર્યા હતા. અને નિયમિત યોગાસન કરવા સંકલ્પ કર્યો હતો. માનવજ્યોત સંચાલિત શ્રી ભગવતી વિદ્યામંદિરનાં બાળશ્રમયોગીઓ પણ યોગાસનમાં જાડાયા હતા.

વ્યવસ્થામાં પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જાશી, રફીક બાવા, દિપેશ શાહ, આનંદ રાયસોની તથા શાળા સ્ટાફેસહકાર આપ્યો હતો.