માનવજ્યોતના સફળ પ્રયાસોથી ગુમ થયેલા બે માનસિક દિવ્યાંગો આખરે પોતાના પરિવાર સુધી પહોંચ્યા
માનવજ્યોત સંસ્થા ભુજના સતત માનવતાભર્યા પ્રયાસોના પરિણામે ઉત્તરપ્રદેશના બે ગુમ થયેલા માનસિક દિવ્યાંગો આખરે પોતાના [...]
Jul
વીરમગામ આશ્રમનાં 12 મનોરોગીઓભુજથી પોતાના ઘર-પરિવાર સુધી પહોંચશે
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ગુજરાતની મનોરોગીઓની વિવિધ સંસ્થાઓ સાથે સંકલન કરી ત્યાંની સંસ્થાઓનાં માનસિક દિવ્યાંગ [...]
Jul
માતા રાહ જોતા દુનિયા છોડી ગયા, પિતાએ માનસિક સમતુલા ગુમાવી; ભાઈ સાથેનું મિલન બન્યું ભાવવિભોર
બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના પીપરાળા ગામનો સંજયરામ માત્ર 15 વર્ષની ઉંમરે ઘરેથી ગુમ થઈ ગયો હતો. [...]
Jul
વડીલોના ચહેરાપર ખીલ્યો ભક્તિ અને આનંદનો અજવાસ
માનવજ્યોત સંસ્થા, ભુજ સંચાલિત શ્રી એલ. એમ. ભક્તા વડીલોનો વિસામો દ્વારા એક સદગૃહસ્થ દાતાશ્રીના સહયોગથી [...]
Jul
વર્ષો બાદ ચાર માનસિક દિવ્યાંગો પહોંચ્યા પોતાના પરિવાર સુધીમાનવજ્યોતના પ્રયાસોથી લાગણીસભર પુનર્મિલન; વર્ષોની રાહનો આવ્યો અંત
માનવજ્યોત, ભુજ દ્વારા માનવતાનું વધુ એક હૃદયસ્પર્શી કાર્ય સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. અપનાઘર, વિરમગામ [...]
Jul
હરતા-ફરતા છાશ કેન્દ્રનું ક્ષમાપનઅનેકવિધ લોકોએ લાભ લીધો
માનવજયોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભરતભાઇ દલાલ, ગોવિંદભાઇ ભુડીયા, અમૃતબેન ભુડીયાના [...]
Jul
ભુજ કબીર મંદિરના મહંતશ્રીએ શ્રી રામદેવ સેવાશ્રમમાં પહોંચી માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવ્યું
ભુજ સ્થિત કબીર મંદિર દ્વારા છેલ્લા 20 વર્ષથી દર પૂનમના દિવસે માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી [...]
Jun
૯૦ વર્ષના વડીલ અંજારથી ભુજ આવી માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવ્યું
આજના સમયમાં જ્યાં વધતી ઉંમરે લોકો ઘર સુધી મર્યાદિત થઈ જાય છે, ત્યાં અંજારના ૯૦ [...]
Jun
